સ્મિતા ધ્રુએ મુંબઇથી એમ.એસ.સી કરેલ. છે, અને આંતરરાષ્ટ્રીય શાળામાં શિક્ષણ આપવાની સાથે 2008 થી બાળકો માટે લખવાનું શરુ કર્યું
તેમની વાર્તાઓ “ દિવ્ય-ભાસ્કર” ( ગુજરાતી ) અને “ ચંપક” ( અંગ્રેજી ) માં નિયમિતપણે પ્રકાશિત થાય છે.
2010 માં તેમના પુસ્તક "રોલર-કોસ્ટર સ્કૂલ" ને ગુજરાત સાહિત્ય એકેડમી એવોર્ડ મળ્યો હતો.
તેમની આગામી નવલકથા (અંગ્રેજી) " 9 મી ઑગસ્ટ, 1925 " લખતી વખતે, ભારતની આઝાદીના અગણિત શહીદો વિષે જાણવા મળ્યું ,અને તેનાથી પ્રેરાઈને તેમણે દિવ્ય-ભાસ્કરમાં એક કોલમ લખી, જે અવનીકા પ્રકાશનએ " ભારતની આઝાદીની અનામી શહીદો " પુસ્તક તરીકે પ્રકાશિત કરી. આ પુસ્તકને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ તેમ જ હાલના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ બિરદાવેલ છે.
અહીં સ્મિતા ધ્રુ ની કેટલીક મૌલિક કવિતાઓ રજૂ કરેલ છે.