નાનપણથી લખવા વાંચવાનો શોખ રહ્યો છે. જે હજુ સુધી અવિરત રહ્યો છે. અંતર મનથી લખાય એટલું લખતી રહું છું. વાંચનથી વિચાર શક્તિને વેગ મળે છે. શબ્દ ભંડોળ સતત વિકસતો રહે છે. ભાષા શુદ્ધ અને સમૃદ્ધ થાય છે. કલમને સહારે ડગ માંડતી રહું છું. છંદ અછાંદસ ગઝલો, નવલકથા અને ટૂંકી વાર્તાઓ લખું છું.
-આરતી સોની
Report Issue
Report Issue
Report Issue