જાય શ્રી કૃષ્ણ મિત્રો મારું નામ વિવેક રાવલ છે
હું વ્યવસાયે ઇન્ટરીઓર ડિઝાઈનર છું અને રાજકોટ મારું શહેર છે
કવિ શ્રી રમેશ પારેખ નું ગામ , શ્રી અમૃત ઘાયલ નું ગામ
હવે આની હવામાં શ્વશો લેતા હોઈ અને આવા મહારથી ને જોતા હોઈ
પથ્થરમાં પણ પ્રાણ આવી જાય....એટલે મારા જેવા લોકો પણ કવિ ની પેઠ ઉર્મિઓ ઠેલાવવા લાગે.....થોડા નમ્ર પ્રયાસો કરેલ છે લાગણીઓ ને વાંચા આપવાનો
આપ સહુના સહકાર થી કવિતા સાગર માં ડૂબી ને પાર થઈ જાશું
તો આપનો આશીર્વાદ અને પ્રેમ વરસાવતા રહેજો
અને આપની પસંદ ના પસંદ જણાવતા રેહજો
આપના પ્રતિભાવો ની પ્રતીક્ષા માં
વિવેક
Report Issue
Report Issue